વાસ્તુ શાસ્ત્ર મુજબ 5 વસ્તુ છે ઘર માટે શુભ




આ 5 વસ્તુ ઘરમાં રાખવાથી ઘનમાં થાય છે વૃદ્ધિ


તુલસીના છોડને પવિત્ર મનાય છે


તેનાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.


રોજ તેની પૂજા કરવાથી સમૃદ્ધિ બની રહે છે


ઘર માં ક્રિસ્ટલ બોલ રાખવું પણ શુભ મનાય છે


ક્રિસ્ટલ બોલ રાખવાથી દ્રરિદ્રતા દૂર રહે છે


ક્રિસ્ટલનો કાચબો અને માછલી પણ શુભ છે


બેઠેલી મુદ્રામાં રાખેલી લક્ષ્મીની મૂર્તિ અવશ્ય રાખો


ઘરના મુખ્ય દ્વારની અંદરની બાજુ ગણેશજી રાખો