તરબૂચ શરીરને હાઇડ્રેઇટ રાખવાનું કામ કરે છે



તરબૂચમાં વિટામિન્સ મિનરલ્સ, એન્ટીઓક્સિડન્ટસ છે



જે ગરમીમાં અનેક બીમારીથી રક્ષણ કરે છે



ગુણોથી ભરપૂર હોવાછતાં કેટલાક માટે નુકસાનકારક છે



જો આપને શરદી-ખાંસીની સમસ્યા હોય તો ન ખાવ



જે લોકોની કફની પ્રકૃતિથી તેને તરબૂચ ન લેવા જોઇએ



પોટેશિયમ વધુ માત્રામાં હોવાથી હાર્ટબીટ વધી શકે છે.



તરબૂચ એક હાઇગ્લાઇસેમિક ઇન્ડેક્સ ફ્રૂટ છે



તરબૂચનું વધુ સેવન કરવાથી ગ્લૂકોઝની માત્રા વધી શકે છે.



જો આપ ડાયાબિટિશના દર્દી છો તો તરબૂચનું સેવન ન કરો



ફાઇબર વધુ હોવાથી પાચન પર વિપરિત અસર કરી શકે છે



સાંધાના દુખાવાના દર્દીઓએ પણ તરબૂચનું વધુ સેવન ન કરવું



નિષ્ણાતના મત મુજબ ક્યારેય રાત્રે તરબૂચ ન ખાવા જોઇએ



તેમાં ઇરિટેબલ બોઉલ સિન્ડ્રોમ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે