આ લોકોએ ક્યારેય ન પહેરવો રૂદ્રાક્ષ
રૂદ્રાક્ષ મહાદેવનો અંશ છે
રૂદ્રાક્ષને શિવના આંસુમાંથી બન્યાં હતા
જેથી રૂદ્રાક્ષને ખૂબ જ પવિત્ર મનાય છે.
આ લોકોએ ક્યારેય ન પહેરવો રૂદ્રાક્ષ
ગર્ભવતી મહિલાએ રૂદ્રાક્ષ ન પહેરવો
માંસ મદીરાપાન કરનારે ન પહેરો રૂદ્રાક્ષ
અપવિત્ર સ્થાન પર ન પહેરો રૂદ્રાક્ષ
સૂતી વખતે રુદ્રાક્ષ ક્યારેય ન પહેરવો જોઈએ
રૂદ્રાક્ષનું માન અને પવિત્રતા જળવાઇ રહેવી જોઇએ
Thanks for Reading.
UP NEXT
મિથુન રાશિના જાતકો માટે કેવું રહેશે 2024
View next story