આ લોકોએ ક્યારેય ન પહેરવો રૂદ્રાક્ષ

રૂદ્રાક્ષ મહાદેવનો અંશ છે

રૂદ્રાક્ષને શિવના આંસુમાંથી બન્યાં હતા

જેથી રૂદ્રાક્ષને ખૂબ જ પવિત્ર મનાય છે.

આ લોકોએ ક્યારેય ન પહેરવો રૂદ્રાક્ષ

ગર્ભવતી મહિલાએ રૂદ્રાક્ષ ન પહેરવો

માંસ મદીરાપાન કરનારે ન પહેરો રૂદ્રાક્ષ

અપવિત્ર સ્થાન પર ન પહેરો રૂદ્રાક્ષ

સૂતી વખતે રુદ્રાક્ષ ક્યારેય ન પહેરવો જોઈએ

રૂદ્રાક્ષનું માન અને પવિત્રતા જળવાઇ રહેવી જોઇએ

Thanks for Reading. UP NEXT

મિથુન રાશિના જાતકો માટે કેવું રહેશે 2024

View next story