શનિદેવને ગ્રહોમાં ન્યાયાધીશ માનવામાં આવે છે,
તેઓ કઠોર પરિશ્રમના કારક છે
તેમની ચાલ સૌથી ધીમી છે, તેથી તેમનો પ્રભાવ
પણ એક રાશિ પર લગભગ અઢી વર્ષ સુધી રહે છે
સાડાસાતી, ઢૈયા અને કુંડળીમાં શનિ મહાદશાનો
સમય વ્યક્તિને સૌથી વધુ પ્રભાવિત કરે છે
જ્યોતિષ અનુસાર, શનિ દેવના કુંભમાં ગોચર કરવાથી
કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો પર
ઢૈયા શરૂ થઈ ગઈ છે
જેનાથી વર્ષ 2024ની શરૂઆતમાં તેમને
સ્વાસ્થ્યને લઈ પરેશાની થઈ શકે છે
શનિ દેવની કુંભ રાશિમાં ઉલ્ટી ચાલ ચાલે છે
મીન રાશિના લોકો પર સાડાસાતીનો
પ્રભાવ શરૂ થઈ ગયો છે
આ સમયે તમારે નવું કામ શરૂ કરવાથી બચવું જોઈએ
Thanks for Reading.
UP NEXT
2024માં શનિ દેવ આ રાશિના જાતકોનો નહીં છોડે પીછો
View next story