અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે
આ સમારોહના મુખ્ય અતિથિ દેશના પીએમ નરેન્દ્ર મોદી હશે
અયોધ્યા ભગવાન શ્રીરામની જન્મભૂમિ છે
શું તમને અયોધ્યા નામનો અસલી મતલબ ખબર છે
અયોધ્યા નામનો અસલી મતલબ જેને યુદ્ધથી જીતી ન શકાય તેવો છે
અયોધ્યાનો અર્થ છે
અ યુદ્ધ
મતલબ કે
જ્યાં યુદ્ધ જ થતું ન હોય
જ્યાં હંમેશા શાંતિ મળતી હોય
અયોધ્યા ભારતીય સંસ્કૃતિની પુનર્જાગૃતિનું કેન્દ્ર છે
અયોધ્યાનું નામ હંમેશા સૌથી અગ્રણી નગરોમાં રહ્યું છે
Thanks for Reading.
UP NEXT
આમ આદમી ક્યારથી કરી શકશે રામલલાના દર્શન
View next story