ABP Asmita - Gujarati News ABP Asmita - Gujarati News ABP Asmita - Gujarati News
ABP  WhatsApp
✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો
  • હોમ
  • દુનિયા
  • USમાં વડોદરાના વૈજ્ઞાનિકને ગરબા કાર્યક્રમમાં પ્રવેશ ન આપ્યો, કહ્યું- ‘તમારી સરનેમ હિન્દુ નથી લાગતી’

USમાં વડોદરાના વૈજ્ઞાનિકને ગરબા કાર્યક્રમમાં પ્રવેશ ન આપ્યો, કહ્યું- ‘તમારી સરનેમ હિન્દુ નથી લાગતી’

એબીપી અસ્મિતા વેબ ટીમ Updated at: 15 Oct 2018 12:48 PM (IST)
USમાં વડોદરાના વૈજ્ઞાનિકને ગરબા કાર્યક્રમમાં પ્રવેશ ન આપ્યો, કહ્યું- ‘તમારી સરનેમ હિન્દુ નથી લાગતી’
1

કરણે આ ઘટનાનો ઉલ્લેખ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પણ કર્યો છે. તેણે લખ્યું, એટલાન્ટાના શક્તિ મંદિરામાં મારાં અને મારાં મિત્રોને એન્ટ્રી ના આપી. કારણ કે, મારાં એક મિત્રનું નામ 'વાળા'થી પુરૂં થાય છે અને આયોજકોને આ હિન્દુ સરનેમની માફક ના લાગ્યું. કરણના જણાવ્યા અનુસાર, તેણે અમેરિકામાં પોતાની 12 વર્ષની કારકિર્દીમાં ક્યારેય આ પ્રકારના ભેદભાવનો સામનો નથી કર્યો, ત્યાં સુધી કે અમેરિકા પણ યોગ્ય રીતે વ્યવહાર કરે છે.

Download ABP Live App and Watch All Latest Videos

View In App
USમાં વડોદરાના વૈજ્ઞાનિકને ગરબા કાર્યક્રમમાં પ્રવેશ ન આપ્યો, કહ્યું- ‘તમારી સરનેમ હિન્દુ નથી લાગતી’
2

સોશિયલ મીડિયા પર આ ઘટનાનો ઉલ્લેખ કરતાં પહેલાં કરણે શ્રીશક્તિ મંદિરને ઇમેલ પણ મોકલાવ્યો હતો. ત્યારબાદ એડમિનિસ્ટ્રેશને આ ઘટના માટે ખેદ વ્યક્ત કર્યો. કરણ 2016માં વૈજ્ઞાનિકોની ગુરૂત્વાકર્ષણ તરંગો પર શોધ કરતી એક 'લિગો' ટીમમાં સામેલ થયા હતા. તે મૂળ ગુજરાતના વડોદરા શહેરમાં રહે છે. છેલ્લાં 12 વર્ષોથી તે અસ્થાયી રીતે અમેરિકામાં જ રહે છે.

USમાં વડોદરાના વૈજ્ઞાનિકને ગરબા કાર્યક્રમમાં પ્રવેશ ન આપ્યો, કહ્યું- ‘તમારી સરનેમ હિન્દુ નથી લાગતી’
3

વડોદરાઃ ગુજરાતના વડોદરાના જાણીતા ખગોળ ભૌતિકવૈજ્ઞાનિક જે અમેરિકામાં રહે છે તેને ત્યાં નવરાત્રિ દરમિયાન આયોજિત ગરબામાં જવા દેવામાં ન આવ્યા. ગરબામાં ન આવવા દેવા માટેનું કારણ અતાર્કિક હતું. ભારતીય મૂળના વૈજ્ઞાનિક કરણ જાનીએ આરોપ લગાવ્યો કે તેને તેના ત્રણ મિત્રો સાથે ગરબાના કાર્યક્રમમાંથી બહાર કરવામાં આવ્યા. ગરબાનું આયોજન કરનારાઓએ એવું કહીને તેમને બહાર કરી દીધા કે તેમની સરનેમ હિન્દૂ સાથે મેળ નથી ખાતી.

NEXT PREV

- - - - - - - - - Advertisement - - - - - - - - -

About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.