✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સોમાલિયામાં બે આત્મઘાતી વિસ્ફોટમાં 16 લોકોના મોત, 50 ઘાયલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Oct 2018 11:35 AM (IST)
1

આ વિસ્ફોટ ગત વર્ષે સોમાલિયામાં થયેલા ટ્રક વિસ્ફોટની પહેલી વર્ષગાંઠના એક દિવસ પહેલા થયો છે. આ વિસ્ફોટમાં 500થી વધુ લોકો માર્યા ગયા હતા. બેડોઆમાં પોલીસ અધિકારી અબ્દુલાહી મોહમ્મદે જણાવ્યું કે, વિસ્ફોટમાં 16 લોકોના મોત થયા છે અને 50 જેટલા ઘાયલ થયા છે. જેમાં કેટલાક ગંભીર રીતે ઘાયલ છે. છ લોકો બીજા વિસ્ફોટમાં માર્યા ગયા અને બીજા દસ પ્રથમ વિસ્ફોટમાં. આ હુમલાની જવાબદારી સશસ્ત્ર સમૂહ અલ-શબાબે લીધી છે.

2

સોમાલિયા: સોમાલિયાના બેડોઆ શહેરમાં શનિવારે બે આતંકવાદીઓએ એક રેસ્ટરા અને હોટલમાં આત્મઘાતી વિસ્ફોટ કર્યો હતો. આ વિસ્ફોટમાં 16 લોકોના મોત થયા છે જ્યારે 50 લોકો ઘાયલ થયા છે. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, આત્મઘાતી હુમલાવર દક્ષિણ પશ્ચિમી શહેર બેડોઆમાં આ સ્થળો પર ઘુસ્યા હતા અને પોતાની જાતને વિસ્ફોટથી ઉડાવી દીધી હતી.

  • હોમ
  • દુનિયા
  • સોમાલિયામાં બે આત્મઘાતી વિસ્ફોટમાં 16 લોકોના મોત, 50 ઘાયલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.