✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઓસ્ટ્રેલિયાના બ્રિસબનમાં ભારતીય મૂળના બસ ડ્રાઈવરને પ્રવાસીએ જીવતો સળગાવ્યો, જાણો કોણ છે તે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Oct 2016 02:20 PM (IST)
1

સિડનીઃ ઓસ્ટ્રેલિયાના શહેર બ્રિસબેનમાં એક પ્રવાસીએ બસ ડ્રાઈવ પર જ્વલનશીલ પદાર્થ ફેંકી સળગાવ્યો. આ ભયાનક ઘટના સમયે અન્ય પ્રવાસીપણ બસમાં સવાર હાત. સ્થાનીક મીડિયા અહેવાલ અનુસાર 29 વર્ષના મનમીત અલીશેર પંજાબી સમુદાયના જાણીતા ગાયક હતા અને તેની હત્યા શા માટે કરવામાં આવે તે અંગે કોઈ જાણકારી મળી નથી.

2

પોલિસ અધિકારી જિમ કિયોગે પત્રકારોને જણાવ્યું કે, આ ભયાનક ઘટના મુરુકાના શાંત ઉપનગરમાં થઈ અને આ અંગે કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. આ ડ્રાઈવર વિશે જાણવા મળ્યું છે કે, તે પોતાનો બિઝનેસ કરતો હતો અને સમુદાયની મદદ કરતો હતો.

3

આ મામલે 48 વર્ષના એક સંદિગ્ધ આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ઘટના સમયે હાજર લોકોએ પાછળનો દરવાજો લાત મારીને ખોલ્યો. જિમ અનુસાર સારું થયું કે આખી બસમાં આગ લાગી ન હતી. આ બસમાં અંદાજે 6 જેટલા લોકો સવાર હતા. જેમાંથી કેટલાકને ધૂમાડાને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી હતી જેની બાદમાં સારવાર કરવામાં આવી.

  • હોમ
  • દુનિયા
  • ઓસ્ટ્રેલિયાના બ્રિસબનમાં ભારતીય મૂળના બસ ડ્રાઈવરને પ્રવાસીએ જીવતો સળગાવ્યો, જાણો કોણ છે તે
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.