✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કઝાકિસ્તાનઃ અસ્તાનામાં પીએમ નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફના ખબરઅંતર પૂછ્યા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Jun 2017 07:46 AM (IST)
1

વિદેશ મંત્રાલયના ગોપાલ બાગ્લેએ કહ્યું કે, મોદી શી જિંગપીંગ સાથે મુલાકાત કરી શકે છે. જ્યારે મોદી અને નવાઝ શરીફ વચ્ચેની ચર્ચાને લઇ સુષ્માએ ટ્વિચ કર્યું હતું કે આ મુદ્દે કોઇ પ્રપોઝલ મળી નથી અને અમે કોઇ પ્રકારની રિક્વેસ્ટ કરી નથી. આ રિસ્થિતિમાં કોઇ ફેરફાર થશે નહીં. વર્ષ 2014માં આ જૂથની સંપુર્ણ સભ્ય સ્થાન માટે પ્રપોઝલ મુકવામાં આવી હતી.

2

આ વૈશ્વિક સમિટની સાથોસાથ પાકિસ્તાન પણ આ જૂથમાં ભળવા માટે પ્રયત્નો કરે એવા એંધાણ છે. અન્ય દેશના વડા સાથેની મુલાકાતની સાથોસાથ ભારતને આ જૂથમાં સભ્યપદ મળે તેવા સંકેતો છે. આ સમિટમાં મોદી અન્ય રાષ્ટ્રોના કેટલાક વડા સાથે સંપર્ક કરી મુલાકાત યોજે તેવી શક્યતાઓ છે કઝાખસ્તાન પણ તેમાં ભાગ લે તેવી સંભાવના છે.

3

આ શાંધાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશ કાર્યક્રમ પાછળનો ભારતનો હેતુ સંપુર્ણ સભ્યપદ મેળવવાનો છે. આઠ-નવ જૂન દરમિયાન આયોજિત આ બેઠકમાં સભ્ય દેશો ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તજિકિસ્તાન તથા ઉઝબેકિસ્તાન ભાગ લેશે. તે સિવાય ભારત અને પાકિસ્તાન પણ આ મીટિંગમાં ભાગ લઇને SCOનું સભ્ય બનશે.

4

અસ્તાનાઃ કઝાકિસ્તાનના અસ્તાનામાં શાંઘાઈ કો-ઓપરેશનની બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફની વચ્ચે ડિનરમાં મુલાકાત થઈ હતી. આ મુલાકાત દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ નવાઝ શરીફના ખબરઅંતર પૂછ્યા હતા. સૂત્રો દ્વારા આ જાણકારી મળી છે. ઉલ્લેખનીય છે કે, નવાઝ શરીફનું હાલમાં જ હૃદયનું ઓપરેશન થયું હતું. સૂત્રો અનુસાર, પીએમ મોદીએ નવાઝ શરીફના માતા અને પરિવારના પણ ખબરઅંતર પૂછ્યા.

  • હોમ
  • દુનિયા
  • કઝાકિસ્તાનઃ અસ્તાનામાં પીએમ નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફના ખબરઅંતર પૂછ્યા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.