✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

PHOTOS: દિવાળી પર અહીં થાય છે ‘કૂતરાઓની પૂજા’, જાણો શું છે કારણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Nov 2018 10:16 AM (IST)
PHOTOS: દિવાળી પર અહીં થાય છે ‘કૂતરાઓની પૂજા’, જાણો શું છે કારણ
1

નેપાળના લોકોનું માનીએ તો વ્યક્તિ અને કૂતરાની વચ્ચે પ્રેમનું વર્ણન મહાભારતમાં પણ છે. ઇન્દ્રએ યુધિષ્ઠિરને કહ્યું હતું કે, તે પોતાના કૂતરાને સાથે લઈને સ્વર્ગ ન જઈ શકે પરંતુ પોતાના કુકુર પ્રત્યે પ્રેમને કારણે યુધિષ્ઠિરે આમ કરવાની ના પાડી દીધી હતી.

2

આ દિવસે કૂતરાને ટીકો કરવામાં આવે છે અને કહેવાય છે કે, કૂતરા ભૈરવના દૂત હોય છે. અહીંના લોકોનું માનવું છે કે, કૂતરાની પૂજાથી ભૈરવ ખુશ થાય છે.

3

સામાન્ય લોકોની સાથે સાથે સેનાના જવાન પણ નેપાળમાં કુકુર તિહારના અવસર પર ઉત્સાહ સાથે કૂતરાઓની પૂજા કરે છે.

4

હિન્દૂ પરંપરામાં કહેવાય છે કે, કૂતરા યમના દૂત છે અને મૃતકોના ન્યાયાધીશ છે, નેપાળમાં કુકુર તિહારને લઈને અનેક માન્યતાઓ છે.

5

કુકુર તિહારના દિવસે કૂતરાને સજાવવામાં આવે છે, ફૂલોની માળા પહેરાવવામાં આવે છે અને બાદમાં તેમને તેમનું મનપસંદ ભોજન ખવડાવવામાં આવે છે.

6

નેપાળમાં દિવાળીનો પર્વ 5 દિવસ સુધી ઉજવવામાં આવે છે. નાની દિવાળીના દિવસે નેપાળમાં કુકુર તિહાર ઉજવવામાં આવે છે. જેમાં કૂતરાની પૂજા કરવામાં આવે છે.

7

નેપાળ અને ભારતના ઘણાં ભાગમાં દિવાળને તિહાર કરે છે અને નેપાળમાં કુકુર તિહારના નામથી મનાવવામાં આવતા આ તહેવારમાં કૂતરાની પૂજા કરવામાં આવે છે.

8

નવી દિલ્હીઃ દિવાળીનો તહેવાર ભારત સહિત વિશ્વભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ અવસર પર લોકો સુખ-સંપદા માટે માં લક્ષ્મીની આરાધના કરે છે. પરંતુ આપણા પાડોશી દેશમાં દિવાળીના અવસર પર કૂતરાની પૂજા કરવામાં આવે છે, આ પૂજાને કુકુર તિહારના નામથી ઓળખવામાં આવે છે.

  • હોમ
  • દુનિયા
  • PHOTOS: દિવાળી પર અહીં થાય છે ‘કૂતરાઓની પૂજા’, જાણો શું છે કારણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.