✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

3થી 12 ફેબ્રુઆરી સુધી અમદાવાદ રેલવે ડિવિઝનની 6 ટ્રેન રહેશે રદ, જાણો કઈ છે ટ્રેન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Feb 2017 02:58 PM (IST)
1

ઉપરાંત 8થી 12 ફેબ્રુઆરી- અમદાવાદ-જોધપુર પેસેન્જર ટ્રેનની કુલ પાંચ ટ્રેન રદ, 8થી 12 ફેબ્રુઆરી- અમદાવાદ-અજમેર ઇન્ટરસિટી એક્સપ્રેસની કુલ ચાર ટ્રિપ રદ અને 9થી 12 ફેબ્રુઆરી-અજમેર-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસની કુલ ચાર ટ્રિપ રદ થશે.

2

રદ કરવામાં આવેલ ટ્રેનમાં 8થી 12 ફેબ્રુઆરી- જોધપુર-અમદાવાદ પેસેન્જર ટ્રેનની કુલ પાંચ ટ્રિપ રદ રદ થશે. 8થી 12 ફેબ્રુઆરી-અમદાવાદ-જયપુર પેસેન્જર ટ્રેનની કુલ પાંચ ટ્રિપ રદ અને 7થી 11 ફેબ્રુઆરી જયપુર-અમદાવાદ પેસેન્જર ટ્રેનની કુલ પાંચ ટ્રિપ રદ રહેશે.

3

ઉપરાંત 3થી 6 ફેબ્રુઆરી સુધી અમદાવાદ-જયપુર પેસેન્જર 30 મિનિટ સુધી અને 7 ફેબ્રુઆરીએ સવા કલાક મારવાડ જંક્શને રોકાઈ જશે. કોલકાતા-અમદાવાદ એક્સપ્રેસ 6 ફેબ્રુઆરીએ સોજત રોડ સ્ટેશને એક કલાક 20 મિનિટ રોકાઇ જશે.

4

અમદાવાદઃ અમદાવાદ ડિવિઝનની છ ટ્રેનો 3થી 12 ફેબ્રુઆરી સુધી રદ હોવાની જાણકારી મળી છે. આ ટ્રેનો ઉત્તર પશ્ચિમ રેલવેના અજમેર ડિવિઝનમાં મારવાડ જંકશનથી સોજત રોડ સ્ટેશન વચ્ચે ડબલિંગ કામને કારણે એન્જીનિયરિંગ મેગાબ્લોક લેવામાં આવી રહ્યો હોવાથી રદ કરવામાં આવી છે.

  • હોમ
  • અમદાવાદ
  • 3થી 12 ફેબ્રુઆરી સુધી અમદાવાદ રેલવે ડિવિઝનની 6 ટ્રેન રહેશે રદ, જાણો કઈ છે ટ્રેન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.