✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કોંગ્રેસે શંકરસિંહ વાઘેલા સહિત 51 ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણી અંગે શું આપ્યો આદેશ ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Aug 2017 11:42 AM (IST)
કોંગ્રેસે શંકરસિંહ વાઘેલા સહિત 51 ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણી અંગે શું આપ્યો આદેશ ?
1

હવે કોંગ્રેસે તેના તમામ ધારાસભ્યોને વ્હીપ મોકલી આપ્યો છે. શંકરસિંહ વાઘેલા સહિત 51 ધારાસભ્યોને રજીસ્ટર એડી દ્વારા પ્રદેશ કોંગ્રેસે વ્હીપ મોકલી આપ્યો છે અને કોંગ્રેસના એકમાત્ર ઉમેદવાર અહમદ પટેલને મત આપવાનો આદેશ કર્યો છે.

2

જો કોઈ બળવાખોર ધારાસભ્ય કોંગ્રેસની વિરુદ્ધમાં મતદાન કરે અથવા NOTAનો ઉપયોગ કરે તો મત આપનાર ડિસ્ક્વોલિફાઈ થશે. તેમજ વ્હીપનો અનાદર કરનાર 6 વર્ષ માટે ડિસ્ક્વોલિફાઈ થવાનો નિયમ છે. કોંગ્રેસે વ્હીપ તો મોકલી આપ્યો છે, પરંતુ હવે તેનું પરિણામ શું આવે છે, તે તો આમી ઓગસ્ટે મતદાન થયા પછી નવમીએ ગણતરી થાય ત્યારે જ ખબર પડશે.

3

અમદાવાદઃ આગામી આઠમી ઓગસ્ટે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ તરફથી અહમદ પટેલે ઉમેદવારી નોંધાવી છે, જ્યારે ભાજપ તરફથી અમિત શાહ, સ્મૃતિ ઇરાની અને બળવંતસિંહ રાજપૂતે ઉમેદવારી નોંધાવી છે. ભાજપ તરફથી ત્રણે ઉમેદવારી નોંધાવતાં હવે મતદાન થવાનું છે, ત્યારે કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો નોટાનો ઉપયોગ કરે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

  • હોમ
  • અમદાવાદ
  • કોંગ્રેસે શંકરસિંહ વાઘેલા સહિત 51 ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણી અંગે શું આપ્યો આદેશ ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.