✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભાજપે કયા 20 ધારાસભ્યોને ફરી ટિકિટ આપવાનું નક્કી કર્યું? જાણો નામ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Oct 2017 11:21 AM (IST)
1

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 150 બેઠકો કબજે કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે ત્યારે ભાજપે તેના વર્તમાન 123 ધારાસભ્યોમાંથી 53 ધારાસભ્યોનાં પત્તાં કાપવાનો નિર્ણય લીધો છે. આ 53 ધારાસભ્યોને સ્થાને ભાજપ નવા ચહેરાઓને ટિકીટ આપશે. જ્યારે 20 ઘારાસભ્યોને ટિકિટ આપવાનું ફાઇનલ માનવામાં આવી રહ્યું છે.

2

આ ધારાસભ્યોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી (રાજકોટ પશ્ચિમ), નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (મહેસાણા), મંત્રી ગણપત વસાવા (માંગરોળ) અને વિધાનસભામાં અધ્યક્ષ રમણલાલ વોરા(ઇડર)નું નામ મોખરે છે.

3

આ સિવાય પબુભા માણેક(દ્વારકા), પુર્ણેશ મોદી (સુરત પશ્ચિમ), મધુ શ્રીવાસ્તવ(વાઘોડિયા), મોતીભાઈ વસાવા(ડેડીયાપાડા) અને ઇશ્વરસિંહ પટેલ(અંકલેશ્વર)નું નામ પણ આગામી વિધાનસભાની ચૂંટણી માટે ફાઇનલ માનવામાં આવે છે.

4

રાજેન્દ્ર ત્રિવેદી(રાવપુરા), નિર્મલા વાઘવાણી (નરોડા), દિલીપ ઠાકોર (ચાણસ્મા), જયેશ રાદડિયા (જેતપુર), જીતુભાઈ વાઘાણી(ભાવનગર પશ્ચિમ), અરૂણસિંહ રાણા(વાગરા), દુષ્યંત પટેલ(ભરૂચ), આત્મારામ પરમાર(ગઢડા), ચીમન સાપરરિયા (જામજોધપુર), બાબુ બોખીરીયા(પોરબંદર) અને હર્ષ સંઘવી (મજુરા,સુરત)નું નામ પણ ફાઇનલ માનવામાં આવે છે.

  • હોમ
  • અમદાવાદ
  • ભાજપે કયા 20 ધારાસભ્યોને ફરી ટિકિટ આપવાનું નક્કી કર્યું? જાણો નામ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.