✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પ્રખ્યાત કવિ અને ગુજરાતી સાહિત્યકાર નિરંજન ભગતનું નિધન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Feb 2018 10:05 PM (IST)
પ્રખ્યાત કવિ અને ગુજરાતી સાહિત્યકાર નિરંજન ભગતનું નિધન
1

2

નિરંજન ભગતનું અવસાન થતા સાહિત્ય જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. નિંરજન ભગતને 1999માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. ૧૯૫૦થી ૧૯૮૬સુધી અમદાવાદની વિવિધ આર્ટસ કૉલેજોમાં અંગ્રેજીના અધ્યાપક તથા વિભાગીય અધ્યક્ષ રહી ચુક્યા છે.

3

અમદાવાદ: પ્રખ્યાત કવિ અને ગુજરાતી સાહિત્યકાર નિરંજન ભગતનું 91 વર્ષની વયે ગુરુવારે નિધન થયું છે. નિરંજન ભગત છેલ્લા કેટલાક સમયથી બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ હતા. ગત રવિવારે ગુજરાતી સાહિત્ય પરિષદની બેઠક દરમિયાન તેમને બ્રેઈનસ્ટ્રોકનો એટેક આવતાં તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. આજે સાંજે આઠ વાગે ઘરે જ આખરી શ્વાસ લીધા હતા. આવતીકાલે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

  • હોમ
  • અમદાવાદ
  • પ્રખ્યાત કવિ અને ગુજરાતી સાહિત્યકાર નિરંજન ભગતનું નિધન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.