✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભાજપે ક્યા બે ધુરંધરોના મતવિસ્તારો બદલીને આપ્યો મોટો આંચકો ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Nov 2017 02:17 PM (IST)
ભાજપે ક્યા બે ધુરંધરોના મતવિસ્તારો બદલીને આપ્યો મોટો આંચકો ? જાણો વિગત
1

અમદાવાદઃ ભાજપે આજે તેના વધુ 28 ઉમેદવારોનાં નામની જાહેરાત કરી છે. આ યાદીમાં બે બહુ મોટાં આશ્ચર્ય જોવા મળ્યાં. ભાજપ આ વખતે વિધાનસભાના સ્પીકર રમણલાલ વોરા અને ભૂતપૂર્વ નાણાં મંત્રી સૌરભ પટેલની ટિકિટ કાપી નાંખશે તેવું મનાતું હતું પણ તેના બદલે ભાજપે બંનેની બેઠકો બદલી છે.

2

પૂર્વ નાણામંત્રી સૌરભ પટેલને બોટાદથી ટિકીટ આપવામાં આવી છે. તેઓ અગાઉ અકોટા સીટ પરથી જીત્યા હતા. તેમને બોટાદથી લડાવાતાં કે.ડી. માણીયાનું પત્તુ કપાયું છે.

3

રમણલાલને વોરાને ઇડરના બદલે દસાડા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. જેના કારણે પૂનમ મકવાણાની ટિકીટ કપાઇ ગઈ છે.

  • હોમ
  • અમદાવાદ
  • ભાજપે ક્યા બે ધુરંધરોના મતવિસ્તારો બદલીને આપ્યો મોટો આંચકો ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.