✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નોટબંધી છતાં ટેક્સની આવકમાં થયો વધારોઃ અરૂણ જેટલી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Jan 2017 03:04 PM (IST)
1

જણાવીએ કે 8 નવેમ્બરના રોજ પીએમ મોદીએ 500 અને 1000 રૂપિયાની નોટ રદ કરી દીધી હતી. મોદી સરકાર અનુસાર, કાળાનાણાંની ધરપકડ માટે આ નિર્ણય લેવામાં આવ્યો. ત્યાર બાદ સમગ્ર દેશમાં અચાનક ઉભી થયેલ રોકડની અછતને લઈને સરકાર પર વિપક્ષે આકરા પ્રહાર કર્યા હતા.

2

તેમણે જણાવ્યું કે, પ્રત્યક્ષ કરમાં પણ 12.01 ટકાનો વધારો નોંધાયો છે જ્યારે કસ્ટમ ડ્યૂટી વિતેલા વર્ષની તુલનામાં 4 ટકા વધી છે. તેમણે કહ્યું કે, મોટાભાગના રાજ્યમાં વેટની આવકમાં વધારો નોંધાયો છે. તેમણે કહ્યું કે, રોકડની અછત હોવા છતાં ટેક્સની આવકમાં વધારો નોંધાયો છે.

3

નવી દિલ્હીઃ નાણાં પ્રધાન અરૂણ જેટલીએ સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે નોટબંધી બાદ પણ સરકારની ટેક્સની આવકમાં વધારો થયો છે. તેમણે જણાવ્યું કે, પરોક્ષ ટેક્સ વિતેલા વર્ષની સામે 25 ટકા વધ્યો છે જ્યારે ઉત્પાદન કર એક્સાઈ ટેક્સમાં વિતેલા વર્ષની તુલનામાં 43 ટકાનો વધારો નોંધાયો છે.

  • હોમ
  • બિઝનેસ
  • નોટબંધી છતાં ટેક્સની આવકમાં થયો વધારોઃ અરૂણ જેટલી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.