✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હવે ટ્રેનની ટિકિટ 360 દિવસ પહેલા બુક કરાવી શકાશે, જાણો કોણ આ સુવિધાનો લાભ લઈ શકશે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Jul 2017 10:56 AM (IST)
1

જો કે આ સુવિધા માત્ર મેલ, એક્સપ્રેસ ટ્રેન, રાજધાની શતાબ્દી, ગતિમાન તથા તેજસ ટ્રેન પૂરતી જ મર્યાદિત રહેશે. તથા આ ઓફરનો લાભ ટ્રેનોમાં ફર્સ્‍ટ એસી, સેકન્‍ડ એસી, તથા એકઝીકયુટીવ કલાસમાં જ લાગુ પડશે. થર્ડ એસી તથા તથા સ્‍લિપર ક્લાસમાં આ સુવિધા અંતર્ગત ટિકિટ બુક કરાવી નહીં શકાય. આમ હવે તેઓ ઘેર બેઠા ૩૬૦ દિવસ પહેલા પોતાની મુસાફરી કન્‍ફર્મ કરી શકશે.

2

નવી દિલ્‍હી: ભારત ફરવા આવતા વિદેશી પ્રવાસીઓ હવે 360 દિવસ પહેલા ટિકિટ બુક કરાવી શકશે. અત્યાર સુધી વિદેશી પ્રવાસીઓ 120 દિવસ પહેલા ટિકિટ બુક કરાવી શકતા હતા. આ સુવિધાનો લાભ એનઆરઆઈને પણ મળશે.

3

ઇન્ડિયન રેલવે ચાલુ સપ્તાહે જ આ સુવિધાની સત્તાવાર જાહેરાત કરશે. રેલવેએ પ્રવાસી ભારતીયો અને વિદેશી પર્યટકોને આકર્ષિત કરવાના ઉદ્દેશથી આ સુવિધા શરૂ કરી છે, જેથી તે લોકો દેશમાં પ્રવાસ કરવા માટે સરળતાથી ટિકિટ બુક કરાવી શકે.

  • હોમ
  • બિઝનેસ
  • હવે ટ્રેનની ટિકિટ 360 દિવસ પહેલા બુક કરાવી શકાશે, જાણો કોણ આ સુવિધાનો લાભ લઈ શકશે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.