Pariksha Pe Charcha 2023 Live: પરીક્ષા પે ચર્ચા દરમિયાન પીએમ મોદીએ વિદ્યાર્થીઓના માતાપિતાને શું આપી સલાહ ?

Pariksha Pe Charcha 2023: ગયા વર્ષની સરખામણીમાં આ વખતે પીએમ નરેન્દ્ર મોદીના માસ્ટર ક્લાસ માટે રજિસ્ટ્રેશન બમણું થયું છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 27 Jan 2023 01:40 PM

બ્રેકગ્રાઉન્ડ

Pariksha Pe Charcha 2023:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વાર્ષિક 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાતચીત કરશે.પરિક્ષા પે ચર્ચામાં પીએમ મોદી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાતચીત...More

પીએમ મોદીએ શિક્ષકને આપી ટિપ્સ

આજે પણ આપણો વિદ્યાર્થી તેના શિક્ષકના શબ્દોને ખૂબ મૂલ્યવાન માને છે. લાકડી વડે અનુશાસનનો માર્ગ પસંદ કરવાને બદલે સ્વભાવનો માર્ગ પસંદ કરવો જોઈએ. જો આપણે આત્મીયતાનો માર્ગ પસંદ કરીશું તો જ ફાયદો થશે.