મલયાલમ એક્ટ્રેસ પાર્વતી થિરૂવોનીએ તેમની બીમારીને લઇને એક ઇમોશન નોટ લખી છે. તે એક વિચિત્ર બીમારીથી પીડિત હતી. તેમને આ સમયના અનુભવો શેર કર્યાં છે.


મલાયમ એક્ટ્રેસ પાર્વતી થિરૂવોનીએ છેલ્લા કેટલાક સમયથી ખાઉધરાનો રોગ બુલિમિયાથી પીડિત હતી. આ રોગના કારણે તેમને અનેક તકલીફો સહન કરવી પડી હતી. એક્ટ્રેસે એ તકલીફ ભર્યો સમયની વાતો તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. શું છે આ રોગ અને તેના કેવા લક્ષણો છે જાણીએ.




'બુલિમિયા', નામો આ રોગ શરીરમાં સર્જાતો એક એવો ડિસઓર્ડર છે. જેના કારણે દર્દીને વધુ ભૂખ લાગે છે એટલે કે તેને વાંરવાર ખાવાનું મન થાય છે. આ સ્થિતિમાં તે અનહેસ્ધી ટેસ્ટી ફૂડ લે છે. જેના કારણે તેનું શરીર વધતું જાય છે. આ રોગને ભસ્મક રોગ અથવા તો 'બુલિમિયા', રોગ કહે છે.


મલાયમ એક્ટ્રેસ પાર્વતી થિરૂવોની પણ કંઇક આ જ રોગથી પીડિત હતી. જેના કારણે તે વધુ પ્રમાણમાં અનહેલ્ધી ફૂડ લેતી હતી. તેના કારણે તેમનું વજન પણ ખૂબ જ વધી ગયું હતું. આ સ્થિતિમાં તેના ફિગર પર ખૂબ જ કમેન્ટ થતી હતી. આ તમામ તકલીફોને  મલયાલમ એક્ટ્રેસે તેમના ઇન્ટ્રાગ્રામ હેન્ડલ પર શેર કરી છે.





આ પણ વાંચો


India Corona Cases: દેશમાં 24 કલાકમાં 19 હજારથી ઓછા નોંધાયા કેસ, 214 સંક્રમિતોના મોત


ચેન્નાઇ-દિલ્હી વચ્ચે આજે IPLની પ્રથમ ક્વૉલિફાયર મેચ, જાણો છે કોણ કેટલુ ખતરનાક


ગાંધીનગરઃ શિવાંશની માતા સાથે સચિનને શરીર સંબંધ બંધાયા ને બાળક જન્મ્યું તેની જાણ હતી ? જાણો સચિનની પત્નિએ શું કહ્યું ?


સુરતમાં કઈ સ્કૂલની વિદ્યાર્થીનીને કોરોના થતાં સ્કૂલ 7 દિવસ માટે કરાઈ બંધ, ક્યા બે ઝોનમાં બાળકોમાં કોરોના કેસોથી ચિંતા ?