✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘બાબુમોશાય બંદુકબાજ’માં સેન્સર બોર્ડે 48 સીન પર મારી કાતર, જાણો અભિનેતા નવાજુદીન સિદ્દિકીએ શું કહ્યું...

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Aug 2017 12:10 PM (IST)
1

નવી દિલ્લી: બૉલીવુડના સુપરસ્ટાર શાહરુખાનની ફિલ્મ ‘જબ હેરી મેટ સેજલ’ બાદ હવે સેંસર બોર્ડે નવાજુદ્દીન સિદ્દીકીની આગામી ફિલ્મ ‘બાબુમશાય બંદૂકબાજ’ પર પણ કાતર ફેરવી છે. સેંસર બોર્ડે આ ફિલ્મને ‘એ’ સર્ટિફિકેટ માટે 48 સીન પર કટ મારવા કહ્યું છે. સેંસર બોર્ડના આ નિર્ણય પર ફિલ્મ નિર્માતા કુશાલ નંદી અને નવાજુદ્દીન સિદ્દીકીએ નારાજગી વ્યક્ત કરી છે.

2

ફિલ્મ નિર્માતાએ સેંસર બોર્ડના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે ‘સેંસર બોર્ડે પહેલા જ અમને એડલ્ટ સર્ટિફિકેટ આપ્યું હતું. જો કે, સેંસર બોર્ડે 48 કટ મારવા જ હતા તો અમને એડલ્ડ સર્ટિફિકેટ આપ્યું જ કેમ?

3

કુશાલ નંદીએ સેંસર બોર્ડ પર સવાલ ઉઠાવ્યો છે કે, જ્યારે ફિલ્મને ‘એ’ સર્ટિફિકેટ નથી આપવું તો તેમાં 48 કટ મારવાની શું જરૂર. જ્યારે સિદ્દકીએ કહ્યું કે, 48 કટ બાદ તો ફિલ્મમાં કંઇ બચતું જ નથી. આવી રીતે તો ફિલ્મ જ પૂરી થઇ જશે. અમે તો ફિલ્મને ‘એ’ સર્ટિફિકેટ મળવાની આશા કરતા હતા. પરંતુ સેંસર બોર્ડને તો 48 કટ્સ મારી દીધા છે.

  • હોમ
  • મનોરંજન
  • ‘બાબુમોશાય બંદુકબાજ’માં સેન્સર બોર્ડે 48 સીન પર મારી કાતર, જાણો અભિનેતા નવાજુદીન સિદ્દિકીએ શું કહ્યું...
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.