✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વિધાનસભામાં પ્રોટેમ સ્પીકર નીમાબેન આચાર્યને કયા કેસમાં થઈ એક વર્ષની સજા?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Feb 2018 06:23 PM (IST)
1

વર્ષ 2009માં લોકસભાની ચૂંટણી સમયે મોરબીમાં થયેલા આચારસંહિતા કેસમાં મોરબી કોર્ટે આ સજા સંભળાવી હતી. મોરબીની કોર્ટે આચારસંહિતા કેસમાં આ સજા સંભાળાવી હતી.

2

ગાંધીનગરઃ વિધાનસભામાં પ્રોટેમ સ્પીકર નીમાબેન આચાર્યને આચારસહિંતાના કેસમાં એક વર્ષની સજા અને બે હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો કે પ્રોટેમ સ્પીકર નીમાબેન આચાર્યએ કોર્ટના ચુકાદા સામે સ્ટે મેળવી લીધો છે અને જેને લઈ કોર્ટમાં તે રિવિજન અરજી દાખલ કરશે.

  • હોમ
  • ગાંધીનગર
  • વિધાનસભામાં પ્રોટેમ સ્પીકર નીમાબેન આચાર્યને કયા કેસમાં થઈ એક વર્ષની સજા?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.