VIBRANT GUJARAT SUMMIT
VIDEO
દેશ
સમાચાર
IDEAS OF INDIA
વીડિયો
ગુજરાત
અમદાવાદ
સુરત
સ્પોર્ટ્સ
મનોરંજન
ધર્મ-જ્યોતિષ
અન્ય
બીજેપીના દિગ્ગજ નેતા સુબ્રમણ્યમ સ્વામીનું મોટુ નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે ગુજરાતમાં જીત માટે પૂર્વ સીએમ આનંદીબેન પટેલને જ બીજીવાર સીએમ પદના ઉમેદવાર બનાવવા જોઈએ.
બીજેપીએ ગુજરાતમાં હજુ સુધી સીએમ ઉમેદવારની જાહેરાત નથી કરી. અત્યારે વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી અને નીતિન પટેલ ડેપ્યુટી મુખ્યમંત્રીની ખુરશી સંભાળી રહ્યા છે.
નવી દિલ્હી: ગુજરાતમાં ચૂંટણીને લઈને બીજેપીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રધાનંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં રેલી પણ કરી ચૂક્યા છે. જ્યારે ગુજરાત બીજેપીના પ્રભારી અરુણ જેટલી પણ રોડ શો શરૂ કરીને પોતાનું કામ શરૂ કરી દીધું છે. આ દરમિયાન બીજેપીના દિગ્ગજ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે ગુજરાત જીત માટે પૂર્વ સીએમ આનંદીબેન પટેલને જ બીજીવાર સીએમ ઉમેદવાર બનાવવા જોઈએ.
સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કર્યું હતું કે પૂર્વ સીએમ આનંદીબેન પટેલની લોકપ્રિયતા ગુજરાતમાં ઝડપથી વધી રહી છે. મને લાગે છે કે બીજેપીની આસાન જીત માટે આપણે તેમણે સીએમ ઉમેદવાર બનાવવા જોઈએ.
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Orsang River: મધ્ય ગુજરાતમાં વરસાદી આફત, ઓરસંગ અને હેરણ નદી બે કાંઠે, રાજવાસણા રબ્બર ડેમ છલોછલ
Nadiad Rain Photos: નડિયાદમાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર, રસ્તાઓ બન્યા નદી-ગરનાળા પાણીમાં ગરકાવ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી