બીજેપીના દિગ્ગજ નેતા સુબ્રમણ્યમ સ્વામીનું મોટુ નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે ગુજરાતમાં જીત માટે પૂર્વ સીએમ આનંદીબેન પટેલને જ બીજીવાર સીએમ પદના ઉમેદવાર બનાવવા જોઈએ.
બીજેપીએ ગુજરાતમાં હજુ સુધી સીએમ ઉમેદવારની જાહેરાત નથી કરી. અત્યારે વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી અને નીતિન પટેલ ડેપ્યુટી મુખ્યમંત્રીની ખુરશી સંભાળી રહ્યા છે.
નવી દિલ્હી: ગુજરાતમાં ચૂંટણીને લઈને બીજેપીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રધાનંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં રેલી પણ કરી ચૂક્યા છે. જ્યારે ગુજરાત બીજેપીના પ્રભારી અરુણ જેટલી પણ રોડ શો શરૂ કરીને પોતાનું કામ શરૂ કરી દીધું છે. આ દરમિયાન બીજેપીના દિગ્ગજ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે ગુજરાત જીત માટે પૂર્વ સીએમ આનંદીબેન પટેલને જ બીજીવાર સીએમ ઉમેદવાર બનાવવા જોઈએ.
સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કર્યું હતું કે પૂર્વ સીએમ આનંદીબેન પટેલની લોકપ્રિયતા ગુજરાતમાં ઝડપથી વધી રહી છે. મને લાગે છે કે બીજેપીની આસાન જીત માટે આપણે તેમણે સીએમ ઉમેદવાર બનાવવા જોઈએ.
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Junagadh Rain: ઘેડ પંથક બેટમાં ફેરવાયો, ધોધમાર વરસાદથી લોકો બેહાલ, ઘરમાં પાણી ભરાયા, જુઓ તસવીરો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Heavy Rain: દ્વારકા જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ, નદીમાં પુર, ઘરો-ખેતરોમાં પાણી ઘૂસ્યા, જુઓ તસવીરો...
Valsad Rain: વલસાડ જિલ્લામાં જળબંબાકાર, શેહરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત, જુઓ તસવીરો
Jamnagar Cholera Cases: જામનગરમાં એક મહિનામાં કોલેરાના 6 કેસ નોંધાતા હડકંપ
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Rain Data: ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર, રાજ્યમાં સરેરાશ 19.56 ટકા વરસાદ પડ્યો
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી