VIBRANT GUJARAT SUMMIT
VIDEO
દેશ
સમાચાર
IDEAS OF INDIA
વીડિયો
ગુજરાત
અમદાવાદ
સુરત
સ્પોર્ટ્સ
મનોરંજન
ધર્મ-જ્યોતિષ
અન્ય
નિઝામુદ્દીન લાંબા સમયથી બીમાર હતા. આઝમગઢના મુબારકપુરના રહેવાસી કર્નલ નિઝામુદ્દીન ઉર્ફ સૈફુદ્દીનના પત્ની અજબુનિશા પણ 107 વર્ષના છે. અહીંયા તેમણે પુરાવા તરીકે જે વોટર આઇડી કાર્ડ અને પાસપોર્ટ રજૂ કર્યો હતો તેના પ્રમાણે તેમનો જન્મ 1900 ની સાલમાં થયો હતો. બંનેએ એપ્રિલમાં 2016 માં એસબીઆઇની બ્રાંચમાં જોઇન્ટ અકાઉન્ટ ખોલાવ્યું હતું.
તેઓ જણાવતા હતા કે બર્મામાં છિતાંગ નદી પાસે 20 ઓગસ્ટ, 1947 ના રોજ તેમણે નેતાજીને છેલ્લી વાર હોડી પાસે છોડ્યા હતા. ત્યારબાદ તેમની મુલાકાત થઇ નહી. નિઝામુદ્દીન નેતાજી સાથે બર્મામાં 1943 થી 1945 સુધી સાથે રહ્યા.
તેઓ આઝાદ હિંદ ફોજના કર્નલ, સુભાષચંદ્ર બોઝના ડ્રાઇવર અને તેમના ખૂબ નજીકના વ્યક્તિ કહી શકાય. નિઝામુદ્દીનનું સોમવારની સવારે 117 વર્ષની વયે નિધન થયું છે.
આઝમગઢ: પીએમ નરેન્દ્ર મોદીએ બનારસમાં લોકસભા ચૂંટણી દરમિયાન નિઝામુદ્દીનના પગે લાગીને તેમના આશીર્વાદ લીધા હતા, તે નિઝામુદ્દીનનું અવસાન થયું છે. નિઝામુદ્દીન નેતાજી સુભાષચંદ્ર બોઝના સૌથી નિકટના વ્યક્તિ હતા
તમિલનાડુમાં અભિનેતા વિજયની પાર્ટી TVK સત્તામાં આવશે તો કોણ બનશે મુખ્યમંત્રી, જાણો
આસામમાં હિમંત બિસ્વા સરમા ફરી સત્તામાં, આ રહ્યા તેમની જીતના 5 મોટા કારણો
8th Pay Commission: 540 દિવસનો સમય અને 12 મહિના બાકી, ક્યારે મળશે પગારમાં બમ્પર વધારો?
Milky Way: અંતરિક્ષમાં અહીં ખતમ થઇ જાય છે મિલ્કી-વે, વૈજ્ઞાનિકોએ પહેલીવાર માપી ગેલેક્સીની સીમા
મોત બનીને આવતી મિસાઇલોને હવામાં જ કેવી રીતે તોડી પાડે છે ઇન્ડિયન નેવી, કેટલી ઘાતક છે ડિફેન્સ સિસ્ટમ ?
Ambalal Patel Forecast: વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, આ વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ
Bengal Election Results 2026: બંગાળમાં આ દિવસે નવી સરકારનો શપથગ્રહણ સમારોહ, જાણો કોણ બનશે CM?
Unseasonal rain: રાજ્યના વાતાવરણમાં પલટો, દાહોદ-મહીસાગરમાં કમોસમી વરસાદ
બિહારમાં વરસાદી કહેરથી એક જ દિવસમાં 12 ના મોત, વાવાઝોડા સાથેના વરસાદથી ઠેર-ઠેર થાંભલા ઉખડ્યા-ઝાડ પડ્યા