VIBRANT GUJARAT SUMMIT
VIDEO
દેશ
સમાચાર
IDEAS OF INDIA
વીડિયો
ગુજરાત
અમદાવાદ
સુરત
સ્પોર્ટ્સ
મનોરંજન
ધર્મ-જ્યોતિષ
અન્ય
નિઝામુદ્દીન લાંબા સમયથી બીમાર હતા. આઝમગઢના મુબારકપુરના રહેવાસી કર્નલ નિઝામુદ્દીન ઉર્ફ સૈફુદ્દીનના પત્ની અજબુનિશા પણ 107 વર્ષના છે. અહીંયા તેમણે પુરાવા તરીકે જે વોટર આઇડી કાર્ડ અને પાસપોર્ટ રજૂ કર્યો હતો તેના પ્રમાણે તેમનો જન્મ 1900 ની સાલમાં થયો હતો. બંનેએ એપ્રિલમાં 2016 માં એસબીઆઇની બ્રાંચમાં જોઇન્ટ અકાઉન્ટ ખોલાવ્યું હતું.
તેઓ જણાવતા હતા કે બર્મામાં છિતાંગ નદી પાસે 20 ઓગસ્ટ, 1947 ના રોજ તેમણે નેતાજીને છેલ્લી વાર હોડી પાસે છોડ્યા હતા. ત્યારબાદ તેમની મુલાકાત થઇ નહી. નિઝામુદ્દીન નેતાજી સાથે બર્મામાં 1943 થી 1945 સુધી સાથે રહ્યા.
તેઓ આઝાદ હિંદ ફોજના કર્નલ, સુભાષચંદ્ર બોઝના ડ્રાઇવર અને તેમના ખૂબ નજીકના વ્યક્તિ કહી શકાય. નિઝામુદ્દીનનું સોમવારની સવારે 117 વર્ષની વયે નિધન થયું છે.
આઝમગઢ: પીએમ નરેન્દ્ર મોદીએ બનારસમાં લોકસભા ચૂંટણી દરમિયાન નિઝામુદ્દીનના પગે લાગીને તેમના આશીર્વાદ લીધા હતા, તે નિઝામુદ્દીનનું અવસાન થયું છે. નિઝામુદ્દીન નેતાજી સુભાષચંદ્ર બોઝના સૌથી નિકટના વ્યક્તિ હતા
Marriage Certificate: ફક્ત એક ક્લિકમાં મળશે મેરેજ સર્ટિફિકેટ, Digilockerથી કરો ડાઉનલોડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ
FASTag નવો નિયમ: ₹3000 નો પાસ હોવા છતાં આ હાઈવે પર કપાશે પૂરો ટોલ, જાણી લો લિસ્ટ
Death: શું મોત આવતા પહેલા માણસને આવી જાય છે તેનો અંદેશો, જાણો 7 દિવસ પહેલા શું થાય છે ?
Abandoned Houses: ખંડેર કે બંધ પડેલા ઘરોમાંથી વિચિત્ર અવાજો કેમ આવે છે, શું ખરેખર ભૂત હોય છે?
IAS Officer: UPSC પરીક્ષા આપ્યા વિના કઇ રીતે બની શકાય છે IAS અધિકારી, જાણી લો પુરેપુરી પ્રૉસેસ ?
Mumbai Rain : મુંબઇમાં મુશળધાર વરસાદ બન્યો આફત, અનેક વિસ્તાર જળબંબાકાર, BMCની ખૂલ્લી પોલ
છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઈંચ વરસાદ ખાબક્યો, ખેડૂતો ખુશખુશાલ
ગિફ્ટ સિટીમાં વિદેશી દારુ પરના કરમાં મોટી રાહત, નાણા વિભાગે બહાર પાડ્યું નવું જાહેરનામું
Pune: સિયાએ અગાઉ પણ કર્યો હતો મંગેતર કેતનને મારવાનો પ્રયાસ, હત્યા બાદ કરી હતી ભાવુક પોસ્ટ