શહેરમાં પ્રવેશ કરતા રસ્તા પર પોલીસ અને હેલ્થની ટીમોએ કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદના પ્રવેશ પર રેપીડ ટેસ્ટથી ચકાસણી કરવામાં આવી રહી છે. સુરત પાર્સીંગ વાળા વાહનો અમદાવાદમાં પ્રવેશ થાય તે પહેલા તેનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એક ગુજરાતી વેબસાઇટના અહેવાલ પ્રમાણે સવારથી બપોર સુધીમાં 100 જેટલા લોકોનું ચેકિંગ કરાયું હતું. તેમાંથી 9 લોકોને કોરોના પોઝિટવ આવતાં હોસ્પિટલ કે હોમ આઇસોલેશનમાં મોકલાયા છે.
સુરતથી અમદાવાદ આવનારાં લોકોના રેપિડ ટેસ્ટમાં કેટલાં લોકોને કોરોના થયાનો થયો ધડાકો ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
અમદાવાદના પ્રવેશ પર રેપીડ ટેસ્ટથી ચકાસણી કરવામાં આવી રહી છે. સુરત પાર્સીંગ વાળા વાહનો અમદાવાદમાં પ્રવેશ થાય તે પહેલા તેનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
NEXT
PREV
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. જોકે, અમદાવાદમાં છેલ્લા થોડા દિવસથી કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. બીજી તરફ સુરતમાં અત્યારે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે હવે અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. તેમજ સુરતથી અમદાવાદ આવતાં લોકોનું કડક સ્કેનિંગ શરૂ કરાયું છે.
શહેરમાં પ્રવેશ કરતા રસ્તા પર પોલીસ અને હેલ્થની ટીમોએ કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદના પ્રવેશ પર રેપીડ ટેસ્ટથી ચકાસણી કરવામાં આવી રહી છે. સુરત પાર્સીંગ વાળા વાહનો અમદાવાદમાં પ્રવેશ થાય તે પહેલા તેનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એક ગુજરાતી વેબસાઇટના અહેવાલ પ્રમાણે સવારથી બપોર સુધીમાં 100 જેટલા લોકોનું ચેકિંગ કરાયું હતું. તેમાંથી 9 લોકોને કોરોના પોઝિટવ આવતાં હોસ્પિટલ કે હોમ આઇસોલેશનમાં મોકલાયા છે.
શહેરમાં પ્રવેશ કરતા રસ્તા પર પોલીસ અને હેલ્થની ટીમોએ કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદના પ્રવેશ પર રેપીડ ટેસ્ટથી ચકાસણી કરવામાં આવી રહી છે. સુરત પાર્સીંગ વાળા વાહનો અમદાવાદમાં પ્રવેશ થાય તે પહેલા તેનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એક ગુજરાતી વેબસાઇટના અહેવાલ પ્રમાણે સવારથી બપોર સુધીમાં 100 જેટલા લોકોનું ચેકિંગ કરાયું હતું. તેમાંથી 9 લોકોને કોરોના પોઝિટવ આવતાં હોસ્પિટલ કે હોમ આઇસોલેશનમાં મોકલાયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -