યુવક અને સગીરા પ્રેમિકાનું અપહરણ થયું હતું. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. યુવકની શોધખોળ શરુ કરવામાં આવી છે.
Ahmedabad : સગીરા સાથે પ્રેમસંબંધ બંધાતા યુવક લઈને ભાગી ગયો, પરિવારને પડી ગઈ ખબર ને પછી....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
યુવક સાથે ભાગી ગયેલ સગીરાના પરિવારજનોએ યુવકને કેનાલમાં નાંખી દીધો હોવાનું સામે આવ્યું છે. યુવકની લાશ હજુય નથી મળી.
તસવીરઃ સગીરા સાથે ભાગેલા યુવકને સગીરાના પરિવારે પકડી પાડ્યા.
NEXT
PREV
અમદાવાદઃ કૃષ્ણનગરમાં પ્રેમસંબંધનો કરૂણ અંજામ આવ્યો છે. યુવક સાથે ભાગી ગયેલ સગીરાના પરિવારજનોએ યુવકને કેનાલમાં નાંખી દીધો હોવાનું સામે આવ્યું છે. યુવકની લાશ હજુય નથી મળી. ચાર લોકોની આ કેસમાં અટકાયત કરવામાં આવી છે. અપહરણના સીસીટીવી સામે આવ્યા છે.
યુવક અને સગીરા પ્રેમિકાનું અપહરણ થયું હતું. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. યુવકની શોધખોળ શરુ કરવામાં આવી છે.
યુવક અને સગીરા પ્રેમિકાનું અપહરણ થયું હતું. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. યુવકની શોધખોળ શરુ કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -