અમદાવાદઃ કૃષ્ણનગરમાં પ્રેમસંબંધનો કરૂણ અંજામ આવ્યો છે. યુવક સાથે ભાગી ગયેલ સગીરાના પરિવારજનોએ યુવકને કેનાલમાં નાંખી દીધો હોવાનું સામે આવ્યું છે. યુવકની લાશ હજુય નથી મળી. ચાર લોકોની આ કેસમાં અટકાયત કરવામાં આવી છે. અપહરણના સીસીટીવી સામે આવ્યા છે.


યુવક અને સગીરા પ્રેમિકાનું અપહરણ થયું હતું. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. યુવકની શોધખોળ શરુ કરવામાં આવી છે.