Election 2024 Exit Polls
(Source: ECI | ABP NEWS)
ગાંધીનગરમાં ભાજપના હોદ્દેદારોની કમલમ ખાતે બેઠક, દિવાળીમાં વિધાનસભામાં સ્નેહમિલન યોજાશે
abpasmita.in
Updated at:
18 Oct 2016 06:05 PM (IST)
NEXT
PREV
ગાંધીનગર: ગાંધીનગર પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ હોદ્દેદારોની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને વિધાનસભા વિસ્તારમાં બૂથથી લઈને વિસ્તાર સુધીમાં દિવાળીના તહેવારમાં સ્નહે મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ બેઠકમાં કારોબારીમાં નિયત કરવામાં આવેલા કાર્યક્રમો અંગે ચર્ચા કરવામા આવી હતી. પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસ દરમિયાન સંગઠન દ્વારા યોજાનારા કાર્યક્રમો અંગે પણ ચર્ચા કરાઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -