ગાંધીનગરઃ કેરલાના કાલીટમાં આગામી 24 અને 25 સપ્ટેમ્બરે યોજાનાર રાષ્ટ્રીય પરિષદ અને 23 અને 24 સપ્ટેમ્બરે પ્રદેશ પદાધીકારીઓની બેઠકના પગલે ગુજરાત ભાજપા ટોચના નેતાઓ આવતી કાલથી કેરલ જવા રવાના થશે. આવતી કાલ બપોર બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મંત્રી મંડળના મોટા ભાગના સભ્યો આ પરિષદમાં ભાગ લેવા જઈ રહ્યા છે.