જો આંકડાની વાત કરીએ તો વર્ષ 2019માં ડિસેમ્બરમાં 85 નવજાત શિશુઓના મોત નિપજ્યા હતાં. નવેમ્બરમાં 74 અને ઓકટોબરમાં 94 બાળકોનાં મૃત્યુ નિપજ્યાં હતાં. ટૂંકમાં છેલ્લા ત્રણ મહિનામાં સિવિલમાં 253 બાળકોએ જીવ ગુમાવ્યાં હતાં.
અમદાવાદ સિવિલમાં નવજાત શિશુઓનાં મૃત્યુની સ્થિતિમાં વર્ષ 2019નાં ઓક્ટોબરમાં 94 મોત, નવેમ્બરમાં 74 જ્યારે ડિસેમ્બરમાં 85 બાળકોનાં મોત નીપજ્યાં છે.