ગાંધીનગરઃ ભૂપેન્દ્ર પટેલ સરકારના 100 દિવસના કામકાજના આધારે એબીપી અસ્મિતાએ સી- વોટર પાસે સૌથી મોટો સર્વે કરાવ્યો છે. આ સર્વેમાં રાજ્યના 18 વર્ષથી ઉપરના લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા છે. રાજ્યના 182 વિધાનસભા મતક્ષેત્રોના મતદારોને આ સર્વેમાં આવરી લેવાયા છે. સર્વેમાં 9 માઇક્રો લેવલ પર સ્ટાન્ડર્ડ માર્જીન પ્રમાણે પ્લસ કે માઈનસ 3 ટકા જ્યારે  માઈક્રો લેવલ પર 5 ટકા એરર હોઇ શકે છે, પરંતુ 95 ટકા સર્વે વિશ્વસનીયતા પર ખરો ઉતરે છે. રાજ્યની 182 બેઠકો પરથી સેમ્પલ સાઈઝ મુજબ 5 હજાર 479 લોકોના પ્રતિભાવોનો સમાવેશ કરાયો છે.


 


સવાલઃ પાટીદાર મુખ્યમંત્રી બનાવવાથી ભાજપને આગામી ચૂંટણીમાં ફાયદો થશે કે નહીં ?



  1. હા 2 ટકા

  2. ના 7 ટકા

  3. કહી ના શકાય 1 ટકા


 


સવાલઃ મંત્રીમંડળમાં નો-રીપીટેશન થિયરીથી સરકારની કાર્યપદ્ધતિમાં ફેરફાર દેખાયો કે નહીં ?



  1. હા 5 ટકા

  2. ના 6 ટકા

  3. કહી ના શકાય 9 ટકા


 


સવાલઃ ભૂપેન્દ્ર પટેલની સરળ અને સ્વચ્છ વ્યક્તિ તરીકેની ઉભરી રહેલી પ્રતિભાનો ભાજપને ફાયદો થયો કે નહીં ?



  1. હા 3 ટકા

  2. ના 6 ટકા

  3. કહી ના શકાય 1 ટકા


 


સવાલઃ પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને મુખ્યમંત્રી વચ્ચેનું સંકલન વધ્યું કે નહીં ?



  1. હા 5 ટકા

  2. ના 5 ટકા


 


 


સ્ત્રોતઃ C-Voter


 


Secret Feature : આઇફોનમાં છે આ એક સિક્રેટ ફિચર, આનો યૂઝ કરીને તમે પણ બની શકો છો James Bond...........


મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય પર રાજકારણ, ભાજપે કહ્યું, “પત્ની અથવા પુત્રને સોંપે સત્તા, આ રીતે ક્યાં સુધી ચાલશે”


Trending News: માતાની એક ભૂલથી પુત્રને થયું 3000 કરોડ રૂપિયાનું નુકસાન, ખુદ જણાવી બરબાદીની કહાની


રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી