અમદાવાદઃ હાલ રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયા છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો પર વિશેષ હેત વરસાવી રહ્યા છે.  સાયણ-કોસંબા રૂટ પર ભારે વરસાદના કારણે ટ્રેક પર પાણી ભરાઈ જતાં સાત જેટલી ટ્રેનો કેન્સલ કરવામાં આવી રહી છે.


12901 - મુંબઇથી અમદાવાદ, 12902 - અમદાવાદથી મુંબઇ, 12932 - અમદાવાદથી મુંબઇ , 12931  - મુંબઇ થી અમદાવાદ, 59441   - મુંબઇ થી અમદાવાદ, 59440 - અમદાવાદથી મુંબઇ, 19218 - જામનગર થી બ્રાંદ્રાનો સમાવેશ થાય છે.

વરસાદના કારણે  મુંબઈથી અમદાવાદ તરફ આવતી ઘણી ટ્રેનો વિલંબથી ચાલી રહી છે.

સૈનીએ ડેબ્યૂ T20 મેચમાં બેટ્સમેનને આઉટ કર્યા બાદ કરી હતી આ હરકત, ICCએ સંભળાવી સજા, જાણો વિગત

#Article370: અડવાણીએ મોદી-શાહને અભિનંદન આપી કહી આ મોટી વાત, જાણો વિગતે

મોદીના ‘મન કી બાત’ની જેમ રૂપાણી કરશે ‘મનની મોકળાશ’, જાણો ક્યારે અને કઈ જગ્યાએ યોજાશે કાર્યક્રમ