રાજ્યના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ કહ્યું કે શોપિયાંમાં એક વધુ યુવાનનો જીવ ગયો છે અને આ વાત ખુબજ દુ:ખદ છે. ઘાટીમાં કાર કરી રહેલા ડૉક્ટર 24 કલાક ઘરે ગયા વગર પોતાના સેવા આપી રહ્યા છે.
ઘાટીમાં જુલાઈમાં આતંકી બુરહાન વાનીને ઠાર મરાયા પછી કાશ્મીરમાં ભડકેલા સંઘર્ષમાં 80 લોકોના મોત થયા છે, જ્યારે લગભગ 10 હજાર લોકો ઘાયલ થયા છે.