Cyclone Gulab : આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં લેન્ડફોલ, બે માછીમારોના  મોત 

ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું કે ચક્રવાત ગુલાબના દરિયા કિનારે ટકરાવાની પ્રક્રિયા રવિવાર સાંજથી શરૂ થઈ છે અને લગભગ ત્રણ કલાક સુધી ચાલુ રહી શકે છે.

Advertisement

gujarati.abplive.com Last Updated: 26 Sep 2021 11:43 PM

બ્રેકગ્રાઉન્ડ

ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું કે ચક્રવાત ગુલાબના દરિયા કિનારે ટકરાવાની પ્રક્રિયા રવિવાર સાંજથી શરૂ થઈ છે અને લગભગ ત્રણ કલાક સુધી ચાલુ રહી શકે છે. આ પ્રક્રિયાએ આંધ્રપ્રદેશના...More

હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 6 કલાક દરમિયાન ચક્રવાત ગુલાબ નબળું પડશે.


© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.