આવતા વર્ષે જેમા ગુજરાત, ગોવા, પંજાબ, ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચુ્ંટણી યોજાવવાની છે. ત્યારે ચુંટણી આયોગે એ પણ ચેતવણી આપી છે કે, આવુ કરનાર વિરુ્દ્ધ ચુંટણી આયોગ નિયમ અનુસાર કાર્યવાહી કરશે. આ કાર્યવાહીમાં ચુંટણી ચિન્હ પરત લેવાની વાત છે.
ચુંટણી આયોગ આ નિર્ણય દિલ્લી હાઇકોર્ટમાં જુલાઇના એ આદેશ બાદ આવ્યો છે, જેમા હાઇકોર્ટે માયાવતીની પાર્ટી બીએસપીની સરકાર પર સરકારી પૈસાનો ખર્ચ કરીને પાર્ટીના પ્રચારનો આરોપ લગાવનાર આરજીની સુનાણૃી બાદ આપ્યો હતો.