તેઓ એક સ્થાનીક ક્લબના સરસ્વતી પૂજા સમારોહમાં ગયા હતા, ત્યારે કેટલાક અજાણ્યા લોકોએ તેમને ગોળી મારી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ઘટના સ્થળ પર એક શટર રિવોલ્વર પણ મળી આવી છે. ઘટના સ્થળ પર એક રાજ્ય મંત્રી રત્ન ધોષ પણ હાજર હતા, તેઓ પૂજા સમારોહનું ઉદ્ધાટન કરી રહ્યા હતા અને સત્યજીત તેમની સાથે ઉભા હતા.
Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
પશ્ચિમ બંગાળ: મમતા બેનર્જીની પાર્ટી TMCના ધારાસભ્ય સત્યજીત વિશ્વાસની ગોળી મારી હત્યા, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Feb 2019 10:01 PM (IST)
NEXT
PREV
કોલકાતા: પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસ પાર્ટીના ધારાસભ્યની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ઘટના શનિવાર રાતની છે. ધારાસભ્ય સત્યજીત વિશ્વાસ કૃષ્ણાગંજ નાદિયા વિધાનસભા વિસ્તારમાંથી ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા હતા. વિશ્વજીત એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતા, આ દરમિયાન કેટલાક લોકોએ તેમને ગોળી મારી હતી. હત્યાનું કારણ હાલ નથી જાણી શકાયું. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
તેઓ એક સ્થાનીક ક્લબના સરસ્વતી પૂજા સમારોહમાં ગયા હતા, ત્યારે કેટલાક અજાણ્યા લોકોએ તેમને ગોળી મારી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ઘટના સ્થળ પર એક શટર રિવોલ્વર પણ મળી આવી છે. ઘટના સ્થળ પર એક રાજ્ય મંત્રી રત્ન ધોષ પણ હાજર હતા, તેઓ પૂજા સમારોહનું ઉદ્ધાટન કરી રહ્યા હતા અને સત્યજીત તેમની સાથે ઉભા હતા.
તેઓ એક સ્થાનીક ક્લબના સરસ્વતી પૂજા સમારોહમાં ગયા હતા, ત્યારે કેટલાક અજાણ્યા લોકોએ તેમને ગોળી મારી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ઘટના સ્થળ પર એક શટર રિવોલ્વર પણ મળી આવી છે. ઘટના સ્થળ પર એક રાજ્ય મંત્રી રત્ન ધોષ પણ હાજર હતા, તેઓ પૂજા સમારોહનું ઉદ્ધાટન કરી રહ્યા હતા અને સત્યજીત તેમની સાથે ઉભા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -