સી.આર. પાટીલે રેલી રદ કરવા મુદ્દે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, રસ્તા પર કારની લાંબી લાઇનો લાગી છે. જોકે, નાનું એવું પણ જોખમ હયો તો હું લેવા માંગતો નથી. આ લાગણી પ્રદર્શિત કરવાનો યોગ્ય સમય ન હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત નવસારી સહિત અન્ય જગ્યાએ પણ કાર્યક્રમો રદ કરવાની તેમણે જાહેરાત કરી છે.
નોંધનીય છે કે, કોંગ્રેસ દ્વારા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની સુરતમાં યોજાનારી રેલી સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.