સદ્નનસીબે આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મકાન માં આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે. ગામવાસીઓએ જાતે આગળ આવી પાણી છાંટી આગ પર કાબુ મેળવ્યો હતો.
ભરૂચઃ ટંકારીયામાં 3 મકાનોમાં આગ લાગતા મચી ગઈ અફરા-તફરી, ઘરવખરી બળીને ખાખ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
ભરૂચના ટંકારીયા ગામે મજૂરીકામ કરવા ગયેલા મજૂરોના 3 મકાનોમાં આગ લાગતાં બળીને ખાખ થઈ ગયા હતા.
તસવીરઃ ટંકારીયા ગામે મજૂરીકામ કરવા ગયેલા મજૂરોના 3 મકાનોમાં આગ લાગતાં બળીને ખાખ થઈ ગયા હતા.
NEXT
PREV
ભરૂચઃ ટંકારીયા ગામે મકાનોમાં આગ લાગતા અફરા-તફરી મચી ગઈ હતી. અગમ્ય કારણોસર આગ લાગતા આજુબાજુના લોકોમાં ભાગદોડ મચી જવા પામી છે. મજૂરીકામ કરવા ગયેલા મજૂરોના 3 મકાનોમાં આગ લાગતાં બળીને ખાખ થઈ ગયા હતા.
સદ્નનસીબે આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મકાન માં આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે. ગામવાસીઓએ જાતે આગળ આવી પાણી છાંટી આગ પર કાબુ મેળવ્યો હતો.
સદ્નનસીબે આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મકાન માં આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે. ગામવાસીઓએ જાતે આગળ આવી પાણી છાંટી આગ પર કાબુ મેળવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -