પીઓકેના ગિલગિટ ક્ષેત્રમાં 26 વર્ષીય એક ડોક્ટરનું કોરોનાના કારણે મોત થયું હતું. દેશમાં આ વાયરસના કારણએ ડોક્ટરનું મોત થયાની પ્રથમ ઘટના છે. અધિકારીઓ સોમવારે આ જાણકારી આપી. ઉસામા રિયાઝ હાલમાં ઇરાન અને ઇરાકથી પાછા ફરેલા મુસાફરોની સારવાર કરી રહ્યો હતો. પાકિસ્તાનમાં કોરોના વાયરસના 800 પોઝિટીવ કેસ સામે આવ્યા છે જ્યારે પાંચ લોકોના મોત થયા છે.
કોરોના વાયરસ સામે લડવા પાકિસ્તાને ઇસ્લામાબાદ સહિત અનેક શહેરોમાં તૈનાત કરી આર્મી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
પાકિસ્તાનમાં કોરોના વાયરસના 800 પોઝિટીવ કેસ સામે આવ્યા છે જ્યારે પાંચ લોકોના મોત થયા છે.
NEXT
PREV
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે આખી દુનિયામાં ડરનો માહોલ છે ત્યારે પાકિસ્તાન સરકારે પણ ખતરનાક કોરોના વાયરસ સામે લડવા માટે રાજધાની ઇસ્લામાબાદ સાથે પંજાબ, સિંધ, ખૈબર-પખ્તૂનખ્વાહ, બલૂચિસ્તાન, ગિલગિટ અને પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીરમાં સૈન્ય તૈનાત કરી છે.
પીઓકેના ગિલગિટ ક્ષેત્રમાં 26 વર્ષીય એક ડોક્ટરનું કોરોનાના કારણે મોત થયું હતું. દેશમાં આ વાયરસના કારણએ ડોક્ટરનું મોત થયાની પ્રથમ ઘટના છે. અધિકારીઓ સોમવારે આ જાણકારી આપી. ઉસામા રિયાઝ હાલમાં ઇરાન અને ઇરાકથી પાછા ફરેલા મુસાફરોની સારવાર કરી રહ્યો હતો. પાકિસ્તાનમાં કોરોના વાયરસના 800 પોઝિટીવ કેસ સામે આવ્યા છે જ્યારે પાંચ લોકોના મોત થયા છે.
પીઓકેના ગિલગિટ ક્ષેત્રમાં 26 વર્ષીય એક ડોક્ટરનું કોરોનાના કારણે મોત થયું હતું. દેશમાં આ વાયરસના કારણએ ડોક્ટરનું મોત થયાની પ્રથમ ઘટના છે. અધિકારીઓ સોમવારે આ જાણકારી આપી. ઉસામા રિયાઝ હાલમાં ઇરાન અને ઇરાકથી પાછા ફરેલા મુસાફરોની સારવાર કરી રહ્યો હતો. પાકિસ્તાનમાં કોરોના વાયરસના 800 પોઝિટીવ કેસ સામે આવ્યા છે જ્યારે પાંચ લોકોના મોત થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -