Republic Day 2022 Award: આ ગુજરાતીઓને કરાયા પદ્મ એવોર્ડથી સન્માનિત
abp asmita
Updated at:
25 Jan 2022 09:40 PM (IST)
1
અમદાવાદઃ ભારત સરકારે આજે પદ્મ એવોર્ડસ 2022ની જાહેરાત કરી છે. ગુજરાતના મહાનુભાવોને પણ પદ્મ એવોર્ડથી સન્માનિત કરાયા છે. ગુજરાતમાંથી સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રૈ સ્વામી સચ્ચીદાનંદને પદ્મ ભુષણ એવોર્ડ મળ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ડો. લતા દેસાઈને મેડિસિનમાં પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે.
3
જે એમ વ્યાસને વિજ્ઞાન અને ઈજનેર ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડ અપાશે.
4
માલજી દેસાઈને જાહેર પબ્લિક અફેર્સમાં એવોર્ડ મળ્યો છે.
5
સવજી ધોળકીયાને સોશ્યલ વર્ક ક્ષેત્રે અપાયો પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે
6
ખલીલ ધનતેજવીને સાહિત્ય અને શિક્ષણમાં મરણોત્તર પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે.
7
રમીલાબેન ગામિતને સામાજીક ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાશે.