ABP Asmita - Gujarati News ABP Asmita - Gujarati News ABP Asmita - Gujarati News
ABP  WhatsApp
✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Follow us :

  • હોમ
  • ફોટો ગેલેરી
  • અમદાવાદ
  • Gujarat Politics: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં નવાજૂનીના એંધાણ,યુવરાજસિંહ જાડેજાએ કોંગ્રેસ નેતાઓ સાથે ભોજન લેતા રાજકીય ગરમાવો

Gujarat Politics: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં નવાજૂનીના એંધાણ,યુવરાજસિંહ જાડેજાએ કોંગ્રેસ નેતાઓ સાથે ભોજન લેતા રાજકીય ગરમાવો

gujarati.abplive.com Updated at: 27 Aug 2023 03:40 PM (IST)
Gujarat Politics: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં નવાજૂનીના એંધાણ,યુવરાજસિંહ જાડેજાએ કોંગ્રેસ નેતાઓ સાથે ભોજન લેતા રાજકીય ગરમાવો
1

Gujarat Politics: લોકસભા ચૂંટણીને હલે ગણતરીના મહિનાઓ જ બાકી છે ત્યારે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવવા લાગ્યો છે. એક તરફ બીજેપીમાં આંતરિક જૂથવાદ સામે આવી રહ્યો છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી પણ તૂટી રહી છે. તાજેતરમાં ઘણા આપ નેતા કોંગ્રેસમાં જોડાયા હતા. આજ કેટલીક તસવીરો સામે આવી છે જેના કારણે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

Download ABP Live App and Watch All Latest Videos

View In App
Gujarat Politics: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં નવાજૂનીના એંધાણ,યુવરાજસિંહ જાડેજાએ કોંગ્રેસ નેતાઓ સાથે ભોજન લેતા રાજકીય ગરમાવો
2

વાત એવી છે કે, શું વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા કોંગ્રેસ તરફ વળ્યા?

Gujarat Politics: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં નવાજૂનીના એંધાણ,યુવરાજસિંહ જાડેજાએ કોંગ્રેસ નેતાઓ સાથે ભોજન લેતા રાજકીય ગરમાવો
3

યુવરાજસિંહ જાડેજાએ આજે કોંગ્રેસ નેતાઓ સાથે મુલાકાત કરતા અટકળોનું બજાર ગરમ થયું છે.

4

થરાદ ખાતે યુવરાજસિંહ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહને મળ્યા હતા. મુલાકાત બાદ યુવરાજસિંહ જાડેજાએ કોંગ્રેસના નેતાઓ સાથે ભોજન પણ લીધું હતું.

5

તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા યુવરાજસિંહ જેલવાસ ભોગવી ચૂક્યા છે. જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે એક ઈન્ટરવ્યૂમાં એમ પણ કહ્યું હતું કે, જેલવાસ દરમિયાન મને અમારી પાર્ટી તરફથી જોઈએ તેટલો સહયોગ નહોતો મળ્યો. તે સમયે જગદીશ ઠાકોર મારા સંપર્કમાં હતા.

6

તો બીજી તરફ યુવરાજસિંહ આમ આદમી પાર્ટીમાંથી વિધાનસભાની ચૂંટણી લડવાની હતા, પરંતુ છેલ્લે કોઈ કારણસર લડ્યા નહોતા.

7

આ મુલાકાતથી યુવરાજસિંહ કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

8

જો કે,આ મુલાકાત અંગે યુવરાજસિંહનું કોઈ નિવેદન સામે આવ્યું નથી. પરંતુ તેમની મુલાકાતથી અનેક અટકળો વહેતી થઈ છે.

NEXT PREV

- - - - - - - - - Advertisement - - - - - - - - -

About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.