Independence Day 2023: સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તિરંગા વિતરણ કર્યું, દુકાન-ઘર પર જઈ લગાવ્યા તિરંગા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Aug 2023 04:34 PM (IST)
![Independence Day 2023: સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તિરંગા વિતરણ કર્યું, દુકાન-ઘર પર જઈ લગાવ્યા તિરંગા Independence Day 2023: સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તિરંગા વિતરણ કર્યું, દુકાન-ઘર પર જઈ લગાવ્યા તિરંગા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/14/2e40748efbd32ecd78e5ba9658436dfd0869f.jpg?impolicy=abp_cdn&imwidth=800)
1
12 માર્ચ 2021 ના રોજ વડાપ્રધાન દ્વારા 'આઝાદી કા અમૃત મહોત્સવ'નું ઉદ્ઘાટન ગુજરાતના અમદાવાદમાં સાબરમતી આશ્રમથી કરવામાં આવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App![Independence Day 2023: સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તિરંગા વિતરણ કર્યું, દુકાન-ઘર પર જઈ લગાવ્યા તિરંગા Independence Day 2023: સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તિરંગા વિતરણ કર્યું, દુકાન-ઘર પર જઈ લગાવ્યા તિરંગા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/14/f21e3dbc15776510ce7b439939455149a46ac.jpg?impolicy=abp_cdn&imwidth=800)
2
સુરતના બમરોલી વિસ્તારમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ તિરંગા વિતરણ કર્યું.
![Independence Day 2023: સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તિરંગા વિતરણ કર્યું, દુકાન-ઘર પર જઈ લગાવ્યા તિરંગા Independence Day 2023: સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તિરંગા વિતરણ કર્યું, દુકાન-ઘર પર જઈ લગાવ્યા તિરંગા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/14/662614f90c5d46080852cf79a3c664be2bfc0.jpg?impolicy=abp_cdn&imwidth=800)
3
ગૃહ મંત્રીએ દુકાનો ,ઘર તેમજ લારી પર જઈ તિરંગા લગાવ્યા હતા.
4
હર્ષ સંઘવીએ સ્થાનિકોને સાથે રાખી દુકાનો તેમજ લારી પર તિરંગા લગાવ્યા હતા.
5
હર ઘર તિરંગા અભિયાન સંકલ્પને લઈ આ કાર્યક્રમ યોજાયો હતો.
6
મોટી સંખ્યામાં લોકો હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા હતા.