Independence Day 2023: સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તિરંગા વિતરણ કર્યું, દુકાન-ઘર પર જઈ લગાવ્યા તિરંગા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Aug 2023 04:34 PM (IST)

1
12 માર્ચ 2021 ના રોજ વડાપ્રધાન દ્વારા 'આઝાદી કા અમૃત મહોત્સવ'નું ઉદ્ઘાટન ગુજરાતના અમદાવાદમાં સાબરમતી આશ્રમથી કરવામાં આવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
સુરતના બમરોલી વિસ્તારમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ તિરંગા વિતરણ કર્યું.

3
ગૃહ મંત્રીએ દુકાનો ,ઘર તેમજ લારી પર જઈ તિરંગા લગાવ્યા હતા.
4
હર્ષ સંઘવીએ સ્થાનિકોને સાથે રાખી દુકાનો તેમજ લારી પર તિરંગા લગાવ્યા હતા.
5
હર ઘર તિરંગા અભિયાન સંકલ્પને લઈ આ કાર્યક્રમ યોજાયો હતો.
6
મોટી સંખ્યામાં લોકો હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા હતા.