દક્ષિણ આફ્રિકાના ટીમ મેનેજર મોહમ્મદ મુસાજીએ કહ્યું કે, એનગિડીને શ્રીલંકા સામેની અંતિમ વન ડેમાં બોલિંગ કરતી વખતે પરેશાની થઈ હતી અને તે તાત્કાલિક બોલિંગમાંથી ખસી ગયો હતો. સ્કેનમાં માંસપેશીના ખેંચાઇ જવાના ગ્રેડ 2 નો ખુલાસો થયો છે. આ માટે તેને ચાર સપ્તાહ સુધી આરામની જરૂર પડશે. જે બાદ વર્લ્ડકપ સુધી રિહેબિલિટેશન કાર્યક્રમ ચાલશે.
આમ આઇપીએલની શરૂઆત પહેલા જ ધોની અને ચેન્નઇ સુપરકિંગ્સની મુશ્કેલીમાં વધારો થયો છે.
આ છે IPLમાં સૌથી વધારે 0 પર આઉટ થનારા બેટ્સમેન, ટોપ-5માં બધા ભારતીયો....