✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘વિકાસ નહીં પણ વડાપ્રધાન અને મુખ્યમંત્રી ગાંડા થયા છે’: કોંગ્રેસના કયા નેતાએ આપ્યું વિવાદી નિવેદન?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Nov 2017 10:44 AM (IST)
‘વિકાસ નહીં પણ વડાપ્રધાન અને મુખ્યમંત્રી ગાંડા થયા છે’: કોંગ્રેસના કયા નેતાએ આપ્યું વિવાદી નિવેદન?
1

માત્ર જુઠ્ઠાણું ચલાવીને પક્ષનો પ્રચાર ભાજપના નેતાઓ કરી રહ્યા છે. જેના પગલે હવે જુઠ્ઠા માણસોને ઓળખી લેવાની જરૂર પડી હોવાનું ધીરુ ગજેરાએ કહ્યું હતું.

2

વધુમાં તેમણે કહ્યું હતું કે, પ્રજાના રૂપિયાએ પક્ષનો પ્રચાર કરવામાં આવે છે. પ્રસિદ્ધિ મેળવવા માટે મોદી પોતાના મોટા-મોટા કટ આઉટ બનાવે છે.

3

ભ્રષ્ટાચાર અને આતંકવાદ નાબુદીની વાત ભાજપ સરકાર કરે છે. પરંતુ ખરા અર્થે આતંકવાદીઓ તો દિલ્હીમાં બેઠા છે. ગૌમાતા અને ધર્મના નામે મત મેળવવા સિવાય ભાજપે કાંઈ કર્યું નથી.

4

તેમની સારવાર માટે કોઈ હોસ્પિટલ ન હોવાને કારણે લોકોએ જ વડાપ્રધાન અને મુખ્યમંત્રીની સારવાર માટે કોંગ્રેસને વિજય બનાવીને કરવાની છે.

5

સુરત: પૂર્વ ધારાસભ્ય ધીરૂ ગજેરાએ કહ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર વિકાસ ગાંડો થયો હોવાની પોસ્ટ ફરતી થઈ છે. હું લોકોને કહેવા માગું છું, કે વિકાસ ગાંડો નથી થયો વડોપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રી ગાંડા થયા છે.

  • હોમ
  • સુરત
  • ‘વિકાસ નહીં પણ વડાપ્રધાન અને મુખ્યમંત્રી ગાંડા થયા છે’: કોંગ્રેસના કયા નેતાએ આપ્યું વિવાદી નિવેદન?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.