Continues below advertisement

A P Salaiya

News
સુરતમાં નાઇટ કરફ્યૂમાં PIનો વિદાય સમારંભ યોજવા પર ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ શું કહ્યું
'તો પેપરવાળાને ખબર પડે, એક પત્રકારને ખબર પડે તો પોલીસના અધિકારીઓ રાત્રે સૂઇ જતા હશે એમને ખબર ના પડે...'
'એટલે મહેરબાની કરીને તપાસના નામે કેસ ઢીલો ના કરતા કારણ કે અહી દાખલો આપવો જ પડશે'
'મારી કાર્ય કરવાની પદ્ધતિ આ છે કમિશનર સાહેબ, તોમર સાહેબ જોઇ લો, 60 લોકો થયા છે તમારા શહેરના કાર્યક્રમમાં...શું કરતી હતી પોલીસ...'
'..તો સાહેબે કહી દીધું કે મારી કામ કરવાની પદ્ધતિ અલગ છે, સાહેબ, તમારી કામ કરવાની પદ્ધતિ અલગ હોય ને તો આ તમાશો ના થાય'
'આ સાહેબે પોતાના વિસ્તારની અંદર આવેલ એક પાર્ટી પ્લોટની અંદર ડિનર પાર્ટી કરી'
Continues below advertisement
Sponsored Links by Taboola