Continues below advertisement

Central Government

News
Pfizer અને મોડર્નાએ આ રાજ્યની સરકારને સીધી રસી આપવની ના પાડી દીધી, જાણો શું છે કારણ
કેન્દ્ર સરકારે ગુજરાતને કેટલા એમ્ફોટેરેસીન B ઇન્જેક્શનનો જથ્થો ફાળવ્યો?
'અત્યારે તો સમય પ્રમાણે ખેતીમાં કોઇને રસ નથી....કુદરતી આફત આવે ને તૂટી જાય...ખેતીને કોણ પુગે એમ છે'
'કેળાના પાક પકવતા ખેડૂતો ઘણા દુખી છે...હવે 18000 રૂપિયા જ્યારે હેક્ટરમાં સરકાર નુકસાની આપે હવે તમારા હિસાબે ખેડૂતને શું મળશે?
'ખાલી પેકેજ આપવાથી, જાહેરાત કરવાથી એનો કોઇ અર્થ નથી, પણ ખરેખર સાચા અર્થમાં ખેડૂતોને કેટલું મળે છે એ અગત્યનું છે'
'આંબા ખેડૂત માટે એક વૃક્ષ નથી, આંબા ખેડૂત માટે એક સંતાન છે'
'જે આંબાના છોડનું 20-20 વર્ષ જતન કર્યુ એ તૂટી ગયા છે...અને એટલે જ ખેડૂતની કમર તૂટી ગઇ છે'
'આપણે ખેડૂતોને વીમો આપવો જોઇએ, જેનું પ્રીમિયમ બિલકુલ ઓછું હોવું જોઇએ, નાનામાં નાનો ખેડૂત આસાનાથી ભરી શકે'
' સૌરાષ્ટ્રના ખેડૂતો ઘણા સમયથી રજૂઆત કરી રહ્યા છે કે કેરીના પાકને પાક વીમા કવચમાં દાખલ કરો પણ સરકારે કાંઇ રસ લઇને કર્યું નથી'
ખેડૂતની વેદનાઃ હવે હાથમાં કંઈ રહ્યું નથી તેથી નિરાંતે રોવા સિવાય કંઈ કરવાનું રહેતું નથી.....
એક-એક દોઢ-દોઢ દસકા સુધી જતન કરેલું વૃક્ષ પડી જાય ત્યારે મોટો કરેલો દીકરો કમાઉ થવાનો હોય ને અકાળે મૃત્યુ પામે એટલું દુઃખ થતું હોય છે....
સૌરાષ્ટ્રમાં બાગાયતી ખેતી કરનારા ખેડૂતો બહુ દુઃખી છે....સરકાર પાસેથી જે મદદ મળે છે તે પૂરતી નહીં જ હોય...
Continues below advertisement
Sponsored Links by Taboola