Continues below advertisement
Corona Crisis
ગુજરાત
કંપની એક જ પ્રકારની જેનરિક ને સ્ટાન્ડર્ડ એમ બંને પ્રકારની દવા કેમ બનાવે છે, કંપનીઓ આવું કેમ કરે છે એવું સરકાર કેમ પૂછતી નથી ?
ગુજરાત
ડોક્ટર પાસે એટલો સમય નથી હોતો કે એ સિંગલ-સિંગલ કોમ્પોઝિશન કે એજન્ટનું નામ લખે, બધાંના પર્સન્ટેજ યાદ રાખવા પણ અઘરા છે.............
ગુજરાત
જેનરિક દવાની વાત કરું તો...........અમે સારી કંપનીની દવાનો આગ્રહ લોકોના સ્વાસ્થ્યના કારણે રાખીએ છીએ.......
ગુજરાત
રેમડેસિવિર મેક્સિમમ 600 રૂપિયામાં બની શકે છે, ઝાયડસ 900માં આપી શકે તો બીજી કંપનીઓ કેમ નહીં ?....ફાર્મા કંપનીઓ 70 ટકા સુધીનો નફો લેતી હોય છે.........
ગુજરાત
પેશન્ટ કાઉન્સિલ ફાર્માસિસ્ટની ડ્યુટીમાં આવે છે પણ એ થતું નથી તેના કારણે પણ દવાની અછત છે, જેનરિક દવાઓનો મુદ્દો પણ છે.......
ગુજરાત
ડોક્ટર-હોસ્પિટલ ચોક્કસ કંપનીની દવા લખે છે, તેના કારણે દવાઓની કૃત્રિમ અછત ઉભી થઈ છે, અનઈક્વોલ ડિસ્ટ્રિબ્યુશન પણ જવાબદાર છે.........
ગુજરાત
સુરતનાં મેયર મેડમ સામે ભાજપના કાર્યકરોના દેખાવોઃ આપણા કાર્યકરો મરી જાય છે રેમડેસિવિર ઈંજેક્શન વગર, એનું કરો, એને અપાવો ઈંજેક્શન......
ગુજરાત
BJP બંગાળની હિંસા સામે ધરણાં કરે છે.......મારો ગુજરાતી દવા વિના મરી રહ્યો છે, તેના માટે કેમ કોઈ અવાજ નથી ઉઠાવતું ?
ગુજરાત
વિનોદથી એ દર્દ સહન થતું નહોતું જ્યારે શબવાહિનીઓમાં શબ માટે લાઈન લાગતી હતી, વેઈટિંગ લાગતું હતું..........
ગુજરાત
કરોડોનાં પેટ ભરતું મારું આ ગુજરાત એક-એક શ્વાસની ભીખ માંગી રહ્યું છે, ગાડીઓની પૂરઝડપે દોડતું મારું ગુજરાત એમ્બ્યુલન્સ-શબવાહિનીઓમાં ફરી રહ્યું છે.......
ગુજરાત
ભાજપના કાર્યકરોના પરિવાર કહે છે કે, અત્યારે બહાર ના નિકળો છતાં કાર્યકરો જાનના જોખમે કોરોનામાં લોકોને ઉપયોગી થઈ રહ્યા છે........
ગુજરાત
જનતા ભાજપના કાર્યકરોને ઓળખે જ છે, અમે પ્રજા વચ્ચે જઈએ છીએ ત્યારે અમે ભાજપનો ખેસ નાંખીને કે ટોપી પહેરીને જતા નથી........
Continues below advertisement