યોગ ભગાવે રોગઃ ઓર્ગેનિક પદાર્થોનું સેવન કરી બનો નિરોગી, જુઓ વીડિયો
abp asmita
Updated at:
19 Dec 2021 09:00 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓર્ગેનિક પદાર્થોનું સેવન કરવાથી નિરોગી રહેવામાં લાભ થાય છે. પ્રકૃતિ સાથે જોડાયેલા રહેવાથી તંદુરસ્તી જળવાઈ રહે છે. યોગનો દરરોજ અભ્યાસ કરવો જોઈએ. યજ્ઞ અને યોગના સમન્વયથી રોગથી મુક્તિ મળે છે.