અમદાવાદ રથયાત્રા 2018 : ભગવાનનો રથ પહોંચ્યો મોસાળ સરસપુર, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદઃ જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસજી મહારાજના હસ્તે ભગવાનની મંગળા આરતી સંપન્ન થઈ હતી. જગન્નાથજીની 141મી રથયાત્રામાં ભાગ લેવા માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતાં. હાલ ભગવાન નગરચર્ચાએ નીકળ્યા છે અને ભગવાનનો રથ મોસાળ સરસપુર પહોંચ્યો છે.