અમદાવાદઃ કોંગ્રેસ-ભાજપના કાર્યકરોની લુખાગીરી, બધી શરમ મૂકી સામસામે ઝઘડ્યા, સામસામો પથ્થરમારો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદઃ આજે ભાજપના નેતા ચૈતન્ય શંભુ મહારાજ દ્વારા કેરળમાં ગાય માંસ ખાવાના મુદ્દે અમદાવાદ ખાતે આવેલા સોલા ભાગવત ખાતે ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. આ સમયે કોંગ્રેસના કાર્યકરો બેનર સાથે સોલા ભાગવત પહોંચ્યા હતા. જેને કારણે ભાજપના કાર્યકરો ઉશ્કેરાયા હતા અને બંને પક્ષો વચ્ચે બોલાચાલી પછી છૂટાહાથની મારામારી શરૂ થઈ હતી. બંને પક્ષોએ સામસામે પથ્થરમારો કર્યો હતો. જુઓ વીડિયો