Hun To Bolish | હું તો બોલીશ | કોળી-ઠાકોર સમાજનું કોણે કર્યું અપમાન ?
Download ABP Live App and Watch All Latest Videos
View In AppHun To Bolish | હું તો બોલીશ | શિવકથાકાર રાજુગીરી બાપુ... જેઓએ વ્યાસપીઠ પર બેસીને એવો વાણી વિલાસ કર્યો કે કોળી-ઠાકોર સમાજ નારાજ થયો છે....મૂળ સાવરકુંડલાના ઝીંઝુડા ગામના રાજુગીરી ગોસ્વામી... ઉના તાલુકાના સીમર ગામમાં શિવકથા કરી રહ્યા હતા...કથામાં રાજુગીરીબાપુએ પ્રેમલગ્નના મુદ્દે કોળી-ઠાકોર સમાજ વિશે બફાટ કર્યો... જેને લઈ ભારે વિવાદ છેડાયો છે... કોળી-ઠાકોર સમાજમાં ભારે રોષ છે અને ઉના પોલીસ સ્ટેશનમાં રાજુગીરી બાપુ સામે ફરિયાદ પણ નોંધાઈ છે....પોતાની ભૂલનું ભાન થતાં રાજુગીરી બાપુએ માફી પણ માગી પણ કોળી-ઠાકોર સમાજ તેમને માફ કરવાના મૂડમાં નથી....સાવરકુંડલા નંદીગ્રામ સોસાયટીમાં કથાકાર રાજુ ગીરી બાપુના નિવાસ્થાન પર કોળી ઠાકોર સમાજના લોકો એકઠા થતા પોલીસ ગોઠવાઈ....રાજુગીરી બાપુએ શું નિવેદન આપ્યું જેનાથી કોળી-ઠાકોર સમાજ નારાજ થયો છે તે સાંભળી લઈએ...